vidhva sahay yojana : 2025થી દર મહિને મળશે 1200, જાણો કેવી રીતે લાભ લેવો

સરકાર દ્વારા બહેનો માટે સારા સમાચાર છે કે તેમને દર મહિને હજાર થી ૧૨૦૦ રૂપિયા મળી શકે છે કારણ કે આ યોજના નું નામ છે વિધવા પેન્શન સહાય યોજના આ યોજનાનો લાભ લેવા માટે વિધવા બહેનો અરજી કરી શકે છે અને 202526 બજેટમાં સૂત્રોના જણાવ્યા મુજબ વિદ્યા સહાય પેન્શન યોજનામાં વધારો થઈ શકે છે

વિધવા સહાય યોજના 2025 પાત્રતા અને માપદંડ

  • અરજદાર વિધવા હોવી જોઈએ.
  • ઉંમર 18 થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • ગરીબી રેખા નીચે (BPL) અથવા નિર્ધારિત આવક મર્યાદા ધરાવતી મહિલાઓ માટે.
  • અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • પુનઃલગ્ન ન કરેલ હોવો જોઈએ.

વિધવા સહાય યોજના 2025 સહાય રકમ vidhva sahay yojana 2025

  • દર મહિને ₹1000 થી ₹1200 (રાજ્ય/કેન્દ્ર સરકારની
  • વૃદ્ધ વિધવા મહિલાઓ માટે વધુ સહાયની જોગવાઈ.
  • બાળકો માટે શિક્ષણ સહાય અને આરોગ્ય સુવિધા.
  • સ્વરોજગાર તાલીમ અને નાના ધંધા માટે લોન ની મદદ.

કુંવરબાઈનું મામેરું યોજના 2025 કરાયો બદલાવ , હવે દીકરીને મળશે 12 હજાર રૂપિયાની સહાય

વિધવા સહાય યોજના ડોક્યુમેન્ટ 2025:Vidhva sahay yojana documents gujarati 

  • આધાર કાર્ડ અને રેશન કાર્ડ
  • પતિનું મૃત્યુ પ્રમાણપત્ર
  • બેંક ખાતાની વિગતો (પાસબુક/કેન્સલ ચેક)
  • આવક પ્રમાણપત્ર (મામલતદાર/તાલુકા અધિકારી દ્વારા)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, ટેલિફોન બિલ)
  • જાતિનો દાખલો (જો જરૂરી હોય)
  • તાજેતરના ફોટોગ્રાફ

આ રીતે તમે વિધવા પેન્શન યોજના માટે અરજી કરી શકો છો

  • નજીકની મામલતદાર કચેરી/ તાલુકા વિકાસ અધિકારીની કચેરી માં જાઓ.
  • અરજી ફોર્મ મેળવો અને તેને યોગ્ય રીતે ભરો.
  • આવશ્યક દસ્તાવેજો જોડો (આધાર કાર્ડ, પતિનું મૃત્યુ પ્રમાણપત્ર, બેંક વિગતો, વગેરે).
  • ભરેલું ફોર્મ સંબંધિત કચેરીમાં જમા કરો.
  • અરજી મંજૂર થયા પછી, સહાય રકમ બેંક એકાઉન્ટમાં જમા થશે.

Leave a Comment