પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2025: સરકાર વિદ્યાર્થીઓને 125000 આપી રહી છે, સંપૂર્ણ વિગતો અહીં જુઓ પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આ યોજનામાં જે ગરીબ લોકો અને ભણવા માટે નાણાકીય સગવડ નથી તેમના માટે આ યોજના જાહેર કરવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીને 1,25000 રૂપિયાની સહાય આપવામાં આવે છે
પીએમ યશસ્વી યોજના 2025 શિષ્યવૃત્તિ રકમ: PM Yashasvi Scholarship Yojana 2025
- ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને દર વર્ષે ₹75,000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
- ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને દર વર્ષે ₹1,25,000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
પીએમ યશસ્વી યોજના 2025 પાત્રતા માપદંડ:
- ઉમેદવાર ભારતનો કાયમી નિવાસી હોવો જોઈએ.
- ઉમેદવાર OBC, EBC, અથવા DNT શ્રેણીમાં આવતો હોવો જોઈએ.
- ઉમેદવાર ધોરણ 9 અથવા 11માં પ્રવેશ લઈ રહ્યો હોવો જોઈએ.
- માતા-પિતાની વાર્ષિક આવક ₹2.5 લાખથી વધુ ન હોવી જોઈએ.
- ઉમેદવારનો જન્મ 1 એપ્રિલ 2004 અને 31 માર્ચ 2008 વચ્ચે થયો હોવો જોઈએ.
PM Yashasvi Scholarship Yojana 2025 મહત્વપૂર્ણ દસ્તાવેજો:
- ધોરણ 8 અથવા 10નું પાસ પ્રમાણપત્ર.
- આવકનું પ્રમાણપત્ર.
- ઓળખપત્ર (આધાર કાર્ડ, રેશન કાર્ડ, વગેરે).
- માન્ય ઇમેલ સરનામું અને મોબાઇલ નંબર.
- શ્રેણીનું પ્રમાણપત્ર (OBC/EBC/DNT).