શું તમે આયુષ્માન કાર્ડ માટે લાયક છો? જાણો કયા લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર નહીં મળે!

ayushman bharat yojana eligibility

આયુષ્માન ભારત યોજના ભારત સરકાર દ્વારા ગરીબ અને નિર્ધન પરિવારોને મફત સારવાર પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દર્દીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. જો કે, કેટલાક નિયમોને કારણે ઘણા લોકો આ યોજનાના લાભથી વંચિત રહે છે. ayushman bharat yojana eligibility કોને લાભ મળશે નહીં? ayushman bharat yojana … Read more