વિધવા પેન્શન યોજના 2025: હવે મળશે ₹5,000 સુધીની સહાય, જાણો કઈ રીતે કરો અરજી
દિવસે-દિવસે જીવનસાથી ગુમાવનારી વ્યક્તિઓની સંખ્યા વધી રહી છે. દેશમાં એવા લાખો પુરૂષો અને મહિલાઓ છે, જેમણે જીવનસાથી ગુમાવ્યો છે અને હવે એકલાપણું જીવી રહ્યા છે. આવા વ્યક્તિઓને આર્થિક સહારો પૂરો પાડવા માટે સરકાર દ્વારા વિધવા પેન્શન યોજના (Widow Pension Scheme) અમલમાં મૂકાઈ છે. vidhwa pension yojana gujarat હમણાં સુધી આ યોજના માત્ર વિધવા મહિલાઓ માટે … Read more