હવે ફક્ત 436 માં મળશે ₹2,00,000 રૂપિયા સુધીનો વીમો. આ યોજનામાં કોણ ફોર્મ ભરી શકે

હવે ફક્ત 436 માં મળશે ₹2,00,000 રૂપિયા સુધીનો વીમો જાણ હોય આ યોજનામાં કોણ ફોર્મ ભરી શકે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરવામાં આવી. આ યોજના હેઠળ, ભારતીય નાગરિકો ફક્ત 436 રૂપિયાનું રોકાણ કરીને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ મેળવી શકે છે, જેની વિગતવાર માહિતી અમે તમને આ લેખમાં આગળ જણાવીશું. આ જીવન જ્યોતિ વીમા યોજના યુવાનો અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ સારી સાબિત થશે, જ્યાં સરકારની દેખરેખ હેઠળ 2 લાખ રૂપિયાનું કવરેજ આપવામાં આવશે. pradhan mantri jeevan jyoti bima yojana in gujarati

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પાત્રતા (Eligibility) pradhan mantri jeevan jyoti bima yojana in gujarati

  • ઉંમર: 18 થી 50 વર્ષ વચ્ચે.
  • ભારતનો નાગરિક હોવો જરૂરી.
  • લાભાર્થી પાસે સક્રિય બેંક એકાઉન્ટ હોવું જોઈએ.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • બેંક એકાઉન્ટની વિગત
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

50% સબસિડી સાથે નવું ટ્રેક્ટર ખરીદો, જાણો સંપૂર્ણ વિગતો

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અરજી પ્રક્રિયા pradhan mantri jeevan jyoti bima yojana in gujarati

  • નજીકની બેંક અથવા પોસ્ટ ઓફિસ માં જાઓ.
  • અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો જોડો.
  • ₹436 નું પ્રીમિયમ ભરવું.
  • ફોર્મ અને દસ્તાવેજો જમા કર્યા પછી રસીદ મેળવી લો.

Leave a Comment