પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શું છે? PM Vishwakarma Yojana એ ભારત સરકાર દ્વારા હસ્તકલા, શિલ્પકારી અને પરંપરાગત વ્યવસાયોમાં લાગેલા કારીગરોને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલ યોજના છે. આ યોજના હેઠળ ₹1 લાખથી ₹2 લાખ સુધીની બિન-જામીન લોન આપવામાં આવે છે. Pm vishwakarma yojana gujarat online registration
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લાયકાત (Eligibility) Pm vishwakarma yojana gujarat
- અરજદાર 18 વર્ષથી વધુ ઉંમરનો હોવો જોઈએ.
- હસ્તકલા/પરંપરાગત વ્યવસાયમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
- ભારતીય નાગરિકતા હોવી જોઈએ.
- કોઈ પણ બેંકમાં ખાતું હોવું જોઈએ.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના જરૂરી દસ્તાવેજો Pm vishwakarma yojana gujarat
- આધાર કાર્ડ / PAN કાર્ડ
- બેંક ખાતાની વિગતો
- વ્યવસાયિક પુરાવો (જેમ કે લાઇસન્સ, ગ્રામ પંચાયત પ્રમાણપત્ર)
- રહેઠાણનો પુરાવો (ઉત્તર/બિલ/ભાડાપટ્ટો)
- પાસપોર્ટ સાઇઝ ફોટો
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લોન માટે અરજી કેવી રીતે કરવી?
- પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે અરજી કરવા સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું હશે પછી ત્યાં જઈ અને “Apply Now” લખેલું હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે પછી ફોર્મ ભરવાનું આવશે જેમાં તમારા જે ડોક્યુમેન્ટ છે તે પ્રમાણે માહિતી લખવાની રહેશે પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને સબમિટ કરશો એટલે તમારો અરજી નંબર આવી જશે